આજનું રાશિફળ ૨૧ ડિસેમ્બર બુધવાર, ચાર રાશિને આર્થિક મામલે મળશે સફળતા, બે રાશિને થશે નુકસાન

અમે તમને ૨૧ ડિસેમ્બર બુધવારનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાશિફળ ભવિષ્યની ઘટનાઓનો ખ્યાલ આપે છે. ગ્રહના ગોચર અને નક્ષત્રની ચાલને આધારે રાશિફળ તૈયાર કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધો, આરોગ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન સંબંધિત દરેક […]

Continue Reading

કઈ ઉંમરે થશે તમારું ભાગ્યોદય, ક્યારે ચમકશે કિસ્મત? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

દરેક જ્યોતિષના માધ્યમથી અથવા અન્ય કોઈ માધ્યમથી જાણવા ઈચ્છે છે કે તેમની કિસ્મતનું ભાગ્યોદય ક્યારે થશે? તેમની કિસ્મત ક્યારે ચમકશે અથવા તેમનો ખરાબ સમય ક્યારે દૂર થશે? દરેક જાણવા ઇચ્છે કે તેમના જીવનનો આર્થિક સંકટ ક્યારે દૂર થશે અને ઘણી વાર લોકો અસફળતાને ફૂટી કિસ્મત સાથે જોડીને દેખે છે. ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર શું કહે […]

Continue Reading

ચમત્કારિક છે તજના આ ત્રણ ઉપાય, ધન લાભ માટે આવી રીતે કરો ઉપયોગ

ગ્રહ- નક્ષત્રની દશા અને દિશાનો પ્રભાવ દરેક વ્યક્તિ પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાય જણાવ્યા છે જેમના ઉપયોગથી ગ્રહોને શાંત કરી શકાય છે. રસોડામાં ઉપયોગી ઘણા મસાલા પણ તેના ઉપયોગમાં આવે છે. તે મસાલામાં તજના ઉપયોગને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તજનો ઉપયોગ પોતાના ઘરની ખુશીઓ અને સંપન્નતા માટે કરવામાં […]

Continue Reading

શનિની મહાદશા ક્યાં સુધી રહે છે, જાણો નુકસાન અને ખાસ ઉપાય

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. માન્યતા છે કે વ્યક્તિના સારા અને ખરાબ કર્મ અનુસાર ફળ શનિદેવ પ્રદાન કરે છે. તેવામાં જે લોકો સારા કર્મ કરે છે, તેમના પર શનિદેવની કૃપા રહે છે. ત્યાં જે લોકો ખરાબ કર્મ કરે છે, તેમને શનિદેવ દંડ આપે છે. કહેવાય છે કે શનિદેવના નકારાત્મક પ્રભાવથી વ્યક્તિ કોઇપણ […]

Continue Reading

૨ ડિસેમ્બર સુધી આ રાશિઓના લોકો પર શુક્રદેવની કૃપા, આર્થિક સમૃદ્ધિ અને ધન- વૈભવ પ્રાપ્તિના યોગ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ૨ ડીસેમ્બર ૨૦૨૨ સુધી ઘણી રાશિના જાતકો પર શુક્ર દેવની કૃપા રહેશે. શુક્ર દેવ ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨એ સિંહ રાશિમાં અસ્ત થયા છે અને ૨ ડીસેમ્બર સુધી તે અવસ્થામાં રહેશે. જેની સકારાત્મક અસર ઘણી રાશિઓ પર પડી શકે છે. આ દરમિયાન જાતકોને કરિયરમાં પ્રગતિ, નોકરીમાં પ્રમોશન વગેરે ઘણા પ્રકારના લાભ થઇ શકે છે. […]

Continue Reading

૨૪ નવેમ્બરે ગજકેસરી રાજયોગ, માર્ગીય ગુરુ આપશે ધન- સંપત્તિ અને માન- સમ્માન!

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ એક મુખ્ય અને મહત્વપૂર્ણ ગ્રહ છે. જેને સામાન્ય રીતે લાભકારી ગ્રહ માનવામાં આવે છે. હવે આ ગોચર તેમની રાશિમાં થવાથી વિભિન્ન રાશિના લોકોના જીવનમાં વસ્તુઓ સારી રહેવાની અપેક્ષા છે. જો કે જો તેને અનુકુળ સ્થિતિમાં રાખવામાં ના આવે તો, જાતકોને જીવનના વિવિધ પાસાઓમાં નુકસાન થઇ શકે છે. વૈદિક જ્યોતિષની ગણના અનુસાર ૧૩ […]

Continue Reading

૨૪ નવેમ્બર સુધી ગુરુ રહેશે વક્રી, આ ત્રણ રાશિના લોકો કમાશે અઢળક ધન, જીવન બનશે યાદગાર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત સમય અંતરાલે રાશિ પરિવર્તન અથવા વક્રી થાય છે અને વક્રી થવાનો પ્રભાવ માનવ જીવન અને દેશ- દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ગુરુ બૃહસ્પતિ ૨૯ જુલાઈએ તેની સ્વરાશિ મીનમાં વક્રી થાય હતા. જ્યાં તે ૨૪ નવેમ્બર સુધી વક્રી અવસ્થામાં રહેશે. ગુરુ બૃહસ્પતિના વક્રી થવાની અસર […]

Continue Reading

વિવાહિત જીવનમાં આવી રહેલા વિઘ્નો દુર કરવા ખાસ હોય છે તુલસીના આ ઉપાય! જાણો

હિંદુ ધર્મમાં તુલસીના છોડને શુભ અને માંગલિક માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસી ભગવાન વિષ્ણુને પણ ખૂબ પ્રિય છે. તેની સાથે માન્યતા છે કે તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે. તે જ કારણ છે કે લોકો દરરોજ તેમના ઘરમાં તુલસીને જળ ચઢાવે છે અને સાંજે તેની નીચે દીવો પ્રગટાવે છે. વાસ્તુ શાસ્ત્રના જાણકારોનું માનવું છે […]

Continue Reading

બુધ દેવનું બે રાશિમાં થશે ગોચર, ચાર રાશિના લોકો બની શકે છે ધનવાન!

બુધ દેવ આવતા મહિને પહેલા ધન અને પછી મકર રાશિમાં ગોચર કરશે. આ ગોચરથી કેટલાક રાશિના લોકોને ફાયદો તો કેટલાકને નુકસાન થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ દેવ ૩ ડિસેમ્બરે ધન રાશિમાં અને પછી ૨૮ ડિસેમ્બરે મકર રાશિમાં ગોચર કરશે. ચાલો જાણીએ કે આ ગોચર કઈ કઈ રાશિઓ માટે લાભદાયક રહેશે. મેષ: મેષ રાશિના જાતકોને બુધ […]

Continue Reading

મૃત્યુ પહેલા મળે છે આવા સંકેતો! બસ, આટલી વાર જ બચે છે શ્વાસ.. જાણો

મહાપુરાણ ગણાતા ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી છે. એક તરફ સુખી અને સફળ જીવન કેવી રીતે જીવવું તે કહેવામાં આવ્યું છે. સાથે જ, શાંત અને સરળ મૃત્યુ તેમજ જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. સાથે ગરુડ પુરાણમાં એવા લક્ષણો વિશે જણાવવામાં આવ્યા છે જે મૃત્યુ […]

Continue Reading