આ ત્રણ રાશિના લોકો પર ૧૧ દિવસ વરસશે માં લક્ષ્મીની કૃપા, એક જ રાશિમાં છે બે શુભ ગ્રહ..

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમયે ગોચર કરે છે. બુધ કોઈપણ રાશિમાં ૨૫ દિવસ સુધી રહે છે. ૨૬ માર્ચે બુધે મંગળની રાશિ મેષ રાશિમાં ગોચર કર્યું છે. તમને જણાવી દઈએ કે ગુરુ મેષ રાશિમાં પહેલાથી જ બિરાજમાન છે અને મેષ રાશિમાં બુધ અને ગુરુની યુતિ થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે … Read more

એપ્રિલમાં કેવું રહેશે દરેક રાશિના લોકોનું પારિવારિક જીવન? વાંચો માસિક રાશિફળ

એપ્રિલ મહિનામાં એક તરફ તમારા માટે દરેકમાં માન- સન્માન વધશે, તો બીજી તરફ, તમારા પ્રિયજનોને ભેટ આપીને તેમની ખુશીઓને મહત્વ આપો. ચાલો જાણીએ તમામ રાશિઓનું એપ્રિલ માસનું રાશિફળ. મેષ: પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે અને તેમને ઈજા થવાની સંભાવના છે. તમને પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે જો તેના માટે કોઈ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી … Read more

૩૧ માર્ચે બનશે શક્તિશાળી માલવ્ય રાજયોગ, ત્રણ રાશિનો શરુ થશે સારો સમય

ગ્રહોની ચાલમાં પરિવર્તન તમામ રાશિના લોકોને અસર કરે છે. દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની ચાલ બદલે છે. આ કારણે શુક્ર પણ ટૂંક સમયમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ૩૧ માર્ચે ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્યનો ગ્રહ શુક્ર કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. શુક્રના મીન રાશિમાં પ્રવેશને કારણે માલવય … Read more

ફાગણ પૂનમે બની રહ્યો અતિ શુભ યોગ, ત્રણ રાશિના લોકોના ઘરે થશે માં લક્ષ્મીનું આગમન

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક મહિનામાં મધ્ય ભાગમાં પૂર્ણિમા હોય છે. શાસ્ત્રોમાં પૂર્ણિમા તિથિને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ તિથી માં લક્ષ્મીને સમર્પિત હોય છે. આ વખતે ફાગણ પૂર્ણિમા ૨૪ અને ૨૫ માર્ચે આવી રહી છે. આ વખતે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે થવાનું છે. તો જ્યોતિષ … Read more

ઘરની આ જગ્યાએ દેખાઈ જશે ગરોળી તો થઇ જાવ ખુશ, માં લક્ષ્મી કરી દે છે માલામાલ!

ભવિષ્યની ઘટનાઓના સંકેતો આપણા રોજિંદા જીવનમાં જોવા મળતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર અને શુકન શાસ્ત્રમાં તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ઘણીવાર ઘરમાં કેટલાક નાના જીવો પણ આવતા હોય છે, જેમ કે કીડી, ઉંદર, છછુંદર, ગરોળી, કાનખજૂરા વગેરે. આ જીવો જે ઘણીવાર ઘરમાં જોવા મળતા હોય છે, ભવિષ્યની ઘટનાઓના મહત્વપૂર્ણ સંકેતો આપે છે. … Read more

વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ પલટી નાખશે ચાર રાશિના લોકોનું ભાગ્ય, સામેથી ઘરે આવશે પદ- પૈસા- પ્રતિષ્ઠા

જ્યોતિષમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણનું વિશેષ મહત્વરહેલું છે. જો કે ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ લોકોના જીવન પર તેની મોટી અસર પડે છે. હિંદુ ધર્મમાં ગ્રહણને સારું માનવામાં આવતું નથી કારણ કે આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં નકારાત્મકતા વધે છે. આ કારણે ગ્રહણ કાળ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં નથી આવતું. જ્યોતિષની દૃષ્ટિએ જોવામાં આવે તો … Read more

દર્શન કર્યા પછી મંદિરના પગથીયે બેસીને કરો આ મંત્રનો જાપ, આવી જશે દુઃખોનો અંત..

મંદિરે જઈને ભગવાનની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. પરંતુ જયારે પણ આપણે મંદિરે દર્શન કરવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલા આપદા માથાને કપડાથી ઢાંકીએ છીએ અને ત્યારબાદ જ ભગવાનના દર્શન કરીએ છીએ. તેના સિવાય ઘણા લોકો પૂજા કર્યા પછી થોડીવાર દુધી મંદિરની સીડીઓ પર બેસીએ છીએ. શું તમે … Read more

કિન્નર દેખાતા જ બોલી દેવા આ બે શબ્દ, ખુલી જશે ધન-સંપત્તિના દરેક રસ્તા..

દેશમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે, આ જ કારણ છે કે ભારતમાં દરેક તહેવારને એકદમ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, કોઇપણ તહેવાર જયારે આવે છે તો ઘણા પ્રકારના લોકો તે તહેવાર સમયે તમારા ઘરે પૈસા માંગવા જરૂરથી આવે છે. આ લોકોમાંથી એક એવા સમાજના લોકો હોય છે કે જે તહેવારોના સમયે સૌથી વધારે તમારા … Read more

ઉનાળામાં રોજ ખાશો કેરી તો થશે અનેક ફાયદા, મળશે ઘણી શારીરિક સમસ્યાઓથી છુટકારો.. જાણીને ખુશ થઇ જશો

સામાન્ય રીતે કેરી વિશ્વમાં સૌથી વધુ ખાવામાં આવતા ફળો પૈકી એક છે. તેનો મીઠો સ્વાદ લોકોને તેના રસિયા બનાવી દે છે. કેરીનો ઉદભવ આશરે પાંચ હજાર વર્ષ પહેલાં ભારતમાં થયો હતો. આજે ખાવામાં આવતી કેરીની કેટલીક સામાન્ય જાતો મેક્સિકો, પેરુ, ઇક્વેડોરમાં પણ ઉગાડવામાં આવે છે. કેરી ફક્ત સ્વાદિષ્ટ જ નહીં પણ પૌષ્ટિક પણ હોય છે. … Read more

ચાર રાશિના લોકોને થશે ધન લાભ, બનશે માલામાલ, વાંચો તમારું અઠવાડિક આર્થિક રાશિફળ

માર્ચનું અંતિમ સપ્તાહ સિંહ, તુલા અને વૃશ્ચિક સહિત છ રાશિ માટે શુભ પરિણામ આપી શકે છે. ૨૫ માર્ચથી ૩૧ માર્ચ આ સમય આ લોકોને કરિયરમાં પ્રગતિ અને આર્થિક લાભ આપી શકે છે. ત્યારે મેષથી મીન સુધીની તમામ રાશિના લોકોનું સાપ્તાહિક કરિયર અને આર્થિક રાશિફળ જાણો. મેષ: ઘરની દેખરેખ અને સજાવટમાં તમારું ધન ખર્ચ થશે. વેપાર- … Read more