પૂજા દરમિયાન કંઈપણ માંગવાને બદલે માત્ર આ બે શબ્દ બોલવાથી પૂરી થશે બધી જ મનોકામના..

જો તમે હિન્દુ ધર્મમાં વિશ્વાસ કરો છો, તો તમને ખબર જ હશે કે આ ધર્મમાં દરરોજ સવારેઉઠ્યા પછી સ્નાન કરીને પૂજા પાઠ કરવાનો નિયમ છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આપણે આ સર્જનના સર્જક પર વિશ્વાસ કરીએ છીએ. દરેક ધર્મમાં લોકો ભગવાનને યાદ કરે છે, કેટલીક વાર લોકો ભગવાનને જુદા જુદા નામથી તો … Read more

કિન્નરો જોડે આશીર્વાદમાં માંગી લો આ એક વસ્તુ, બની જશો ધનવાન, પલટાઈ જશે લાઈફ

ઘણા વ્યક્તિઓથી સાંભળવા મળ્યું છે કે જો કિન્નર ખુશ થઈને આશીર્વાદ આપે છે તો વ્યક્તિનું ભાગ્ય બદલવામાં વાર નથી લાગતી. કહેવાય છે કે કિન્નરોનું દિલ ક્યારેય પણ દુઃખી ના કરવું જોઈએ. તેમના દિલથી નીકળેલ શ્રાપ વ્યક્તિનું જીવન બરબાદ કરવામાં પણ વાર નથી લગાડતો. શું તમે જાણો છો જ્યોતિષશાસ્ત્રમાં કિન્નરોથી જોડાયેલ ઘણા ઉપાયો વિશે જણાવ્યું છે. … Read more

કેરી ખરીદતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર થઇ શકે છે ગંભીર બીમારીઓ.. જાણો

ઉનાળાના ઋતુની વિશેષતા હોય છે કે આ સીઝન શરૂ થતાની સાથે જ બજારમાં વિવિધ પ્રકારનાં ફળ આવવા લાગે છે. ઉનાળાની ઋતુમાં ફળોનો રાજા ગણાતી કેરી પણ બજારમાં આવી જાય છે. હા, ઉનાળામાં કેરીનો ખૂબ ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આજે છે. કારણ કે ગરમીની સિઝનમાં કેરી શરીરને ઠંડક આપે છે અને સ્વાદમાં પણ એકદમ સ્વાદિષ્ટ હોય … Read more

ઓર્ગેનિકના નામે છેતરાશો નહીં.. કેરી કેમિકલથી પકવેલી છે કે કુદરતી રીતે? આ રીતે ઓળખો..

તમે જે કેસર કેરી ખાવ છો તે ખાવાલાયક છે કે ઝેરી રસાયણોથી પકવેલી તે આરોગ્ય માટે જાણવું જરૂરી છે. બજારમાં પુરા રૂપિયા આપીને પણ તમે છેતરતા તો નથી તે જાણવું જરૂરી છે અને આ માટે અમે તમારી સમક્ષ લાવ્યા છીએ તે અંગેની સંપૂર્ણ જાણવાલાયક માહિતી. આમ તો કેરી જોઇને તેને ખાવા માટે પોતાની જાતને કોઈ … Read more

શનિ ઉદિત થતા જ આ ચાર રાશિના લોકોનું ઝળકી ઉઠશે જીવન, મળશે સફળતા

શનિદેવ અત્યારસુધી અસ્ત અવસ્થામાં હતા પરંતુ ૧૭ માર્ચે ઉદિત થઇ ગયા છે. શનિદેવ તેમના પિતાના સાનિધ્યથી મુક્ત થતાંની સાથે જ તેઓ પોતાની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરી શકશે. હકીકતમાં શનિદેવના ઉદયની તમામ રાશિઓ પર થોડી અસર પડે છે. પરંતુ આ ચાર રાશિના લોકોના જીવનમાં અણધાર્યા ફેરફારો આવશે. ચાલો જાણીએ કે મેષ, વૃષભ, કન્યા અને તુલા રાશિના … Read more

૨૧ જાન્યુઆરીએ પુત્રદા એકાદશી પર અદ્ભુત સંયોગ, પાંચ રાશિ પર થશે ધન વર્ષા, ભરાઈ જશે તિજોરી

હિંદુ ધર્મમાં પૌષ માસના સુદ પક્ષની એકાદશી તિથિએ પુત્રદા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ વખતે પુત્રદા એકાદશી ૨૧ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે શ્રી હરિ વિષ્ણુજીની પૂજા કરવાની પરંપરા છે. આ વ્રત મુખ્યત્વે સંતાન પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે. પંચાંગ અનુસાર પુત્રદા એકાદશીના દિવસે દ્વિપુષ્કર યોગ અને શુક્લ યોગની રચના થવા … Read more

ઘર પર લગાવી રહ્યા છો રામ મંદિરનો આ ધ્વજ, તો જાણો આ વાસ્તુ નિયમ, દરેક દુખ- કષ્ટનો થશે નાશ

હિંદુ ધર્મમાં ઘર પર ધ્વજ ફરકાવવાની પરંપરા જૂની છે. કોઈપણ શુભ કે માંગલિક પ્રસંગ કે ઘણા હિંદુ તહેવારો દરમિયાન ઘરમાં ધ્વજ લહેરાવવામાં આવે છે પરંતુ તેને ફક્ત ઘરની છત પર સ્થાપિત કરવું પૂરતું નથી હોતું. હકીકતે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા કડક નિયમો જણાવવામાં આવેલા છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર સફેદ કે ભગવો ધ્વજ ફરકાવવાના ઘણા નિયમો રહેલા … Read more

૨૫ જાન્યુઆરીએ ખુબજ શુભ યોગ, આ વસ્તુઓ ખરીદવાથી આવશે સુખ- સમૃદ્ધિ

જ્યોતિષમાં ગુરુ પુષ્ય નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને ખરીદી માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. જાન્યુઆરી મહિનામાં ગુરુ પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. શાસ્ત્રો અનુસાર ગુરુ પુષ્ય નક્ષત્ર દરમિયાન ખરીદી અને શુભ કાર્ય કરવાથી જીવનમાં સુખ- સમૃદ્ધિ આવે છે. આ સિવાય કોઈ નવું કામ શરૂ કરવું, … Read more

સપનામાં દેખાય આ વસ્તુઓ તો સમજી લો વરસશે લક્ષ્મીજીની કૃપા, તરત ચેક કરી લો તમારું બેંક બેલેન્સ

દરેક વ્યક્તિ એવા સપના જુએ છે જે ખરાબ કે સારા હોય છે. ઘણી વખત આપણે આપણા સપનામાં એવી વસ્તુઓ જોઈએ છીએ જેનાથી આપણે ડરીને જાગી જઈએ છીએ, જ્યારે અન્ય સમયે આપણે સારા સપના જોઈએ છીએ જેના કારણે આખો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થાય છે. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, વ્યક્તિ સ્વપ્નમાં જે પણ જુએ છે … Read more

ધન કુબેરના નારાજ થવાનો ઈશારો આપે છે આ સંકેત, પૈસાની તંગીથી બચવા માટે કરો આ ઉપાય..

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે ધનવાન બને અને તેની પાસે ક્યારેય ધનની કમી ન રહે. સુખ- સુવિધાઓની શોધમાં વ્યક્તિ દિવસ- રાત મહેનત કરે છે. જ્યારે પરિશ્રમનું ફળ નથી મળતું ત્યારે વ્યક્તિ જ્યોતિષની મદદ લે છે. એવું કહેવાય છે કે જો તમે ધનના દેવતા કુબેરને પ્રસન્ન કરો છો તો જીવનમાં પૈસાની કમી નથી રહેતી, જો … Read more