જો ઘરમાં દેખાઈ જાય ગરોળી તો તેના પર નાખી દો આ એક વસ્તુ, થશે અપાર ધનવર્ષા, ક્યારેય નહીં ખૂટે ધન….

ગરોળી મોટાભાગના બધાના ઘરે રહેતી જ હોય છે. તે શિયાળા કરતા ઉનાળામાં વધુ દેખાતી હોય છે, કારણકે ગરમીના વાતાવરણમાં તે ઠંડી શોધતી હોય છે. જોકે કેટલાક લોકો ગરોળીને જોઇને ડરી જતા હોય છે પરંતુ તેમને ખબર નથી હોતી કે ગરોળી તેમના માટે કેટલી શુભ હોય છે. શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે. ગરોળીની તો … Read more

નવરાત્રિમાં મળે આ સંકેત તો થઇ જાવ ખુશ, માતાજીની કૃપાથી મળશે અતિશય ધન!

શારદીય નવરાત્રીનો તહેવાર શરુ થવા જઈ રહ્યો છે. ઘરે- ઘરે માં દુર્ગાજીની પૂજા અને કળશ સ્થાપના થશે. લોકો સંપૂર્ણ ભક્તિભાવથી માં દુર્ગાજીને પ્રસન્ન કરવામાં વ્યસ્ત થશે અને નવ દિવસ સુધી ઉપવાસ- વ્રત, પૂજા- પાઠ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અને સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ નવ દિવસો દરમિયાન તમને જો કેટલાક ખાસ સંકેત જોવા મળે તો જાણી લો … Read more

મહાભારતના દાનવીર કર્ણના કારણે હોય છે ૧૬ દિવસના શ્રાદ્ધ પક્ષ, જાણો તેના પાછળની રસપ્રદ વાત

હિન્દુ કેલેન્ડર મુજબ હાલના દિવસોમાં પિતૃ પક્ષ ૨૦૨૩ ચાલી રહ્યો છે. પિત્રુ પક્ષ ૧૬ દિવસ સુધી ચાલવાનો છે. પિત્રુ પક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને ભાદરવા અમાસ સુધી રહે છે. શ્રાદ્ધ પક્ષના આ ૧૬ દિવસ આપણા પૂર્વજોએ આપણા પર કરેલા ઉપકારની ચૂકવણી કરવાના દિવસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પિતૃ પક્ષ … Read more

ગણપતિજીના દરેક અંગ વિશે જાણો દસ ખાસ વાતો, જે કરે છે માનવજીવનનું કલ્યાણ

ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થી પર ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાય છે. આ વખતે આ તહેવાર મંગળવારના દિવસથી શરૂ થયો છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે કારણ કે તેઓ મંગલ મૂર્તિ છે, રિદ્ધિ-સિદ્ધિ તેમની સાથે છે. શિવ ગણના વડા હોવાને કારણે તેમને ગણેશ અને … Read more

ગણપતિ બાપ્પાના આ મંદિરોમાં કરી લેશો દર્શન તો બધા જ વિઘ્નોથી મળી જશે મુક્તિ, સમૃદ્ધિ આવશે દ્વાર

ગણપતી મહારાજના ભક્તો જે દિવસની આખું વર્ષ આતુરતાપૂર્વક રાહ જોવે છે, હવે તે દિવસો આવી ગયા છે. ૧૮ સપ્ટેમ્બરથી ૧૦ દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા- અર્ચના કરવામાં આવશે. કેટલાક લોકો પોતાના ઘરોમાં ભગવાન ગણેશની મૂર્તિઓ પણ સ્થાપિત કરે છે. આ તહેવાર મહારાષ્ટ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગોવા સહીત આખા દેશમાં ઘણી ધૂમધામથી ઉજવવામાં … Read more

કેવી રીતે પડ્યું ગણપતિનું એકદંત નામ? જાણો કોણે તોડ્યો હતો બાપ્પાનો એક દાંત

દેશભરમાં આજે ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. દસ દિવસીય એટલે કે અનંત ચતુર્થી ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી ભક્તિભાવથી ગણપતિ બાપ્પાની પૂજા કરવામાં આવશે. બુદ્ધી અને સિદ્ધીના દેવતા ગણપતિજીની આરાધનાથી જ્ઞાન, સુખ- સમૃદ્ધીની પ્રાપ્તિ થાય છે. વિઘ્નહર્તા, ગજાનંદ, લંબોધર, એકાક્ષર, એકદંત જેવા ભગવાન ગણેશજીને અનેક નામથી બોલાવવામાં આવે છે. શું તમે જાણો છો કે … Read more

ગણેશ ચતુર્થી પર પૂરી થશે દરેક મનોકામના, બસ ગણપતિને લગાવો તેમની આ પ્રિય વસ્તુઓનો ભોગ

ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખુબજ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દસ દિવસીય તહેવાર પૂર્ણ ગણેશ વિસર્જન પર થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી ૧૯ સપ્ટેમ્બરે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં ધામધૂમથી ઘરોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ દિવસથી ગણેશ મહોત્સવની શરુઆત થાય છે. ઘરની યથાશક્તિ પ્રમાણે ૧૦ દિવસ કે તેનાથી ઓછા દિવસ માટે … Read more

કમાયા વગર જ તિજોરીમાં વરસતા રહે છે પૈસા, માં લક્ષ્મીની પ્રિય રાશિમાં થાય છે આમની ગણતરી

હિંદુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી- દેવતાને સમર્પિત છે પરંતુ કેટલાક દેવી- દેવતા એવા પણ છે જેમની નિયમિત રૂપથી પૂજા કરવામાં આવે તો ભક્તો પર તેમની કૃપા જળવાઈ રહે છે. તેવી સ્થિતિમાં દેવી લક્ષ્મીજીની નિયમિત રૂપથી પૂજા કરવાથી ભક્તોને વિશેષ આશીર્વાદ આપે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક રાશિના જાતકો એવા છે જે દેવી … Read more

શા માટે કૃષ્ણને અતિપ્રિય છે મોરપીંછ? જાણો તેના રોચક કારણો

ભગવાન શ્રી કૃષ્ણને મોર મુકુટધારી કહેવામાં આવે છે કેમકે તેઓ પોતાના મુગટ પર હમેશા મોરપીંછ ધારણ કરતા હતા. મોરપીંછ ધારણ કરવાના કારણો દર્શાવવામાં આવે છે , ચાલો જાણીએ તેમણે મોરપીંછ ધારણ કરવાની કથા.રાધાની નિશાની: મહારાસ લીલાના સમયે રાધાએ શ્રી કૃષ્ણને વૈજયંતીમાળા પહેરાવી હતી. કહેવાય છે કે એકવાર શ્રી કૃષ્ણ રાધાની સાથે નૃત્ય કરી રહ્યા હતા. … Read more

જન્માષ્ટમી પર કૃપા વરસાવવા માટે તૈયાર રહે છે શ્રી કૃષ્ણ, તે દિવસે જરૂરથી ખરીદો આ વસ્તુઓ.. જાણો

જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે બાળ ગોપાલ એટલે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી ૧૮ ઓગસ્ટ ગુરુવારના દિવસે આવી રહી છે. આ દિવસે શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે આ જરૂરી વસ્તુઓની ખરીદી અવશ્ય કરી લો. … Read more