ગણપતિજીના દરેક અંગ વિશે જાણો દસ ખાસ વાતો, જે કરે છે માનવજીવનનું કલ્યાણ

ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થી પર ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાય છે. આ વખતે આ તહેવાર મંગળવારના દિવસથી શરૂ થયો છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે કારણ કે તેઓ મંગલ મૂર્તિ છે, રિદ્ધિ-સિદ્ધિ તેમની સાથે છે. શિવ ગણના વડા હોવાને કારણે તેમને ગણેશ અને […]

Continue Reading

ગણપતિ બાપ્પાના આ મંદિરોમાં કરી લેશો દર્શન તો બધા જ વિઘ્નોથી મળી જશે મુક્તિ, સમૃદ્ધિ આવશે દ્વાર

ગણપતી મહારાજના ભક્તો જે દિવસની આખું વર્ષ આતુરતાપૂર્વક રાહ જોવે છે, હવે તે દિવસો આવી ગયા છે. ૧૮ સપ્ટેમ્બરથી ૧૦ દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા- અર્ચના કરવામાં આવશે. કેટલાક લોકો પોતાના ઘરોમાં ભગવાન ગણેશની મૂર્તિઓ પણ સ્થાપિત કરે છે. આ તહેવાર મહારાષ્ટ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગોવા સહીત આખા દેશમાં ઘણી ધૂમધામથી ઉજવવામાં […]

Continue Reading

કેવી રીતે પડ્યું ગણપતિનું એકદંત નામ? જાણો કોણે તોડ્યો હતો બાપ્પાનો એક દાંત

દેશભરમાં આજે ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. દસ દિવસીય એટલે કે અનંત ચતુર્થી ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી ભક્તિભાવથી ગણપતિ બાપ્પાની પૂજા કરવામાં આવશે. બુદ્ધી અને સિદ્ધીના દેવતા ગણપતિજીની આરાધનાથી જ્ઞાન, સુખ- સમૃદ્ધીની પ્રાપ્તિ થાય છે. વિઘ્નહર્તા, ગજાનંદ, લંબોધર, એકાક્ષર, એકદંત જેવા ભગવાન ગણેશજીને અનેક નામથી બોલાવવામાં આવે છે. શું તમે જાણો છો કે […]

Continue Reading

ગણેશ ચતુર્થી પર પૂરી થશે દરેક મનોકામના, બસ ગણપતિને લગાવો તેમની આ પ્રિય વસ્તુઓનો ભોગ

ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખુબજ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દસ દિવસીય તહેવાર પૂર્ણ ગણેશ વિસર્જન પર થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી ૧૯ સપ્ટેમ્બરે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં ધામધૂમથી ઘરોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ દિવસથી ગણેશ મહોત્સવની શરુઆત થાય છે. ઘરની યથાશક્તિ પ્રમાણે ૧૦ દિવસ કે તેનાથી ઓછા દિવસ માટે […]

Continue Reading

કમાયા વગર જ તિજોરીમાં વરસતા રહે છે પૈસા, માં લક્ષ્મીની પ્રિય રાશિમાં થાય છે આમની ગણતરી

હિંદુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી- દેવતાને સમર્પિત છે પરંતુ કેટલાક દેવી- દેવતા એવા પણ છે જેમની નિયમિત રૂપથી પૂજા કરવામાં આવે તો ભક્તો પર તેમની કૃપા જળવાઈ રહે છે. તેવી સ્થિતિમાં દેવી લક્ષ્મીજીની નિયમિત રૂપથી પૂજા કરવાથી ભક્તોને વિશેષ આશીર્વાદ આપે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક રાશિના જાતકો એવા છે જે દેવી […]

Continue Reading

શા માટે કૃષ્ણને અતિપ્રિય છે મોરપીંછ? જાણો તેના રોચક કારણો

ભગવાન શ્રી કૃષ્ણને મોર મુકુટધારી કહેવામાં આવે છે કેમકે તેઓ પોતાના મુગટ પર હમેશા મોરપીંછ ધારણ કરતા હતા. મોરપીંછ ધારણ કરવાના કારણો દર્શાવવામાં આવે છે , ચાલો જાણીએ તેમણે મોરપીંછ ધારણ કરવાની કથા.રાધાની નિશાની: મહારાસ લીલાના સમયે રાધાએ શ્રી કૃષ્ણને વૈજયંતીમાળા પહેરાવી હતી. કહેવાય છે કે એકવાર શ્રી કૃષ્ણ રાધાની સાથે નૃત્ય કરી રહ્યા હતા. […]

Continue Reading

જન્માષ્ટમી પર કૃપા વરસાવવા માટે તૈયાર રહે છે શ્રી કૃષ્ણ, તે દિવસે જરૂરથી ખરીદો આ વસ્તુઓ.. જાણો

જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે બાળ ગોપાલ એટલે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી ૧૮ ઓગસ્ટ ગુરુવારના દિવસે આવી રહી છે. આ દિવસે શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે આ જરૂરી વસ્તુઓની ખરીદી અવશ્ય કરી લો. […]

Continue Reading

જન્માષ્ટમી પર દર્શન કરવા ભગવાન કૃષ્ણના આ પાંચ પ્રખ્યાત મંદિર, જાણો અને વધારો તમારું જ્ઞાન..

ભગવાન શ્રીકૃષ્ણનો તહેવાર ‘જન્માષ્ટમી’ ભારતમાં હિન્દુ સમુદાય દ્વારા તેમની જન્મજયંતી નિમિત્તે ઉજવવામાં આવે છે. ભારત આ વર્ષે ૭ સપ્ટેમ્બરે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મના શુભ પ્રસંગે, ભક્તો એ દિવસના સમય ભગવાન કૃષ્ણ ની ભક્તિ કરે છે, જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો, મંદિરોમાં જઈને ભગવાનની પૂજા કરો. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કૃષ્ણષ્ટમી, […]

Continue Reading

જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજામાં કરી લો આ ખાસ વસ્તુઓ સામેલ, મળશે વિશેષ લાભ..

હિન્દુ ધર્મમાં, ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ તહેવાર, ભક્તો દ્વારા દર વર્ષે જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનું મહત્વ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ વિશેષ છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો ભવ્ય તેમના જન્મ દિવસ પર આનંદ માણે છે અને તેમની પૂજા કરે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, ભગવાન કૃષ્ણનો જન્મદિવસ દર વર્ષે […]

Continue Reading

જો ઘરમાં દેખાઈ જાય ગરોળી તો તેના પર નાખી દો આ એક વસ્તુ, થશે અપાર ધનવર્ષા, ક્યારેય નહીં ખૂટે ધન….

ગરોળી મોટાભાગના બધાના ઘરે રહેતી જ હોય છે. તે શિયાળા કરતા ઉનાળામાં વધુ દેખાતી હોય છે, કારણકે ગરમીના વાતાવરણમાં તે ઠંડી શોધતી હોય છે. જોકે કેટલાક લોકો ગરોળીને જોઇને ડરી જતા હોય છે પરંતુ તેમને ખબર નથી હોતી કે ગરોળી તેમના માટે કેટલી શુભ હોય છે. શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે. ગરોળીની તો […]

Continue Reading