જો આ રીતે લીંબુને સ્ટોર કરશો તો એક વર્ષ સુધી કરી શકશો તેનો ઉપયોગ

આ સરળ રીતોથી  લીંબુનો સંગ્રહ કરશો તો  તમે એક વર્ષ સુધી તેનો ઉપયોગ કરી શકશો. જો લીંબુને યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે છે, તો તેનો રસ મહિનાઓ અને એક વર્ષ સુધી તાજો અને સ્વસ્થ રહે છે. જાણો આ સરળ રીતો.દરેકના રસોડામાં લીંબુ ખુબ જરૂરી હોય છે. વિટામિન સી થી ભરપુર લીંબુની એકમાત્ર સમસ્યા એ છે […]

Continue Reading

ધીરુભાઈ અંબાણી વિશે તો બધા જાણે છે, પણ તેમના ભાઈઓ શું કરે છે એ જાણો છો?

ધીરુભાઈ અંબાણી, એ વ્યવસાય જગતમાં એક એવું નામ છે જેમને કોઈ પરિચયની જરૂર નથી. બિઝનેસ જગતમાં તે બાદશાહ તરીકે પણ ઓળખાય છે. જો કે, ધીરુભાઇ અંબાણીના કેટલા ભાઈઓ છે. તેમના પરિવારજનો આજકાલ શું કરે છે તે અંગે બહુ ઓછા લોકો જાણે છે. આવી સ્થિતિમાં, અમે અહીં તમને માત્ર ધીરુભાઇ અંબાણીના ભાઈઓનો જ પરિચય નહિ આપીએ, […]

Continue Reading

અમદાવાદમાં આકાર પામી ચુકેલા ગુજરાતના સૌથી વિશાળ શોપિંગ મોલનું છે ઓપનિંગ, જાણો તારીખ અને લોકેશન

ગુજરાતમાં પાછલા કેટલાક વર્ષોમાં મોલ કલ્ચર વિકસ્યું છે. પહેલા સુપરમાર્કેટમાં હાઈપ્રોફાઈલ લોકો ખરીદી કરતા હતા ત્યારે હવે તેનું સ્થાન શોપિંગ મોલોએ લીધું છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં અનેક મોલ આવેલા છે. ત્યારે હવે ગુજરાતનો સૌથી મોટો મોલ અમદાવાદમાં આવી રહ્યો છે. અમદાવાદના પોશ કહેવાતા એસ.જી. હાઈવે પર ઝાયડસ ક્રોસ રોડ્સ નજીક આ […]

Continue Reading

શનિ દોષથી મુક્તિ મેળવવા માટે મકર સંક્રાંતિના દિવસે કરો આ ઉપાય, બનેલી રહેશે શનિદેવની કૃપા

સમગ્ર ભારતમાં મકરસંક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે પણ ૧૪ જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે. કારણ કે આ દિવસે સૂર્ય મકર રાશિમાં ગોચર કરી રહ્યા હોય છે. તેમજ એવી માન્યતા છે કે આ દિવસે ઉત્તરાયણથી સૂર્ય સુધી દક્ષિણાયન પણ થાય છે. પૌરાણિક ગ્રંથો અનુસાર, આ દિવસે ભગવાન સૂર્ય તેમના પુત્ર શનિદેવને તેમના […]

Continue Reading

મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ સ્નાનની પહેલા ના કરો આ કામ, નહીંતર ખત્મ થઇ જશે બધા જ પુણ્ય

આ વખતે દેશભરમાં મકર સંક્રાંતિનો તહેવાર ૧૪ જાન્યુઆરી, શનિવારે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે સૂર્યદેવ ધન રાશિમાંથી મકર રાશિમાં આવે છે. આ કારણે તેને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે આ તહેવારને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય ભગવાન ઉત્તરાયણ થાય છે. એવું કહેવાય છે કે મકર સંક્રાંતિ ૨૦૨૩ […]

Continue Reading

મકર સંક્રાંતિના દિવસે શું કરવા ઉપાય? રાશિ પ્રમાણે જાણો કેવી રીતે મેળવવા સૂર્યદેવના આશીર્વાદ

નવું વર્ષ આવતાની સાથે જ લોકોમાં તહેવારનો ઉત્સાહ વધવા લાગે છે. નવા વર્ષ ૨૦૨૩ ના આગમન પછી, દરેક વ્યક્તિ વર્ષનો પ્રથમ તહેવાર ઉજવવા માટે આનંદ અને ઉત્સાહમાં છે. આવનારો પવિત્ર તહેવાર મકર સંક્રાંતિ ૧૪ જાન્યુઆરીએ છે. ભારતના તમામ લોકો આ તહેવારને અલગ અલગ રીતે ઉજવે છે. મકર સંક્રાંતિના દિવસે ગ્રહોના રાજા સૂર્ય ધન રાશિ છોડીને […]

Continue Reading

મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવ કરશે રાશિ પરિવર્તન, આ ચાર રાશિને ધન લાભની પ્રબળ શક્યતાઓ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ રાશિ બદલાય છે તો તેની સીધી અસર માનવ જીવન પર પડે છે. વર્ષ ૨૦૨૩ માં ઘણા ગ્રહો રાશિ બદલવાના છે. ૧૪ જાન્યુઆરીએ સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરશે. તેથી આ દિવસે મકરસંક્રાંતિ પણ ઉજવવામાં આવશે. જ્યોતિષમાં સૂર્ય દેવને યશ, નેતૃત્વ, કીર્તિના કારક માનવામાં આવે છે. સાથે જ મકર […]

Continue Reading

રસોડામાં આ દિશામાં મૂકી દો ચૂલો, ધન- ધાન્યથી ભરેલું રહેશે ઘર, ક્યારેય નહી આવે ગરીબી

ઘર બનાવતી વખતે દરેક રૂમ, કિચન, બાથરૂમનું સાચી દિશામાં હોવું તો જરૂરી હોય જ છે પરંતુ ઘરની અંદર રાખેલી વસ્તુઓ પણ વસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર હોવી જરૂરી છે. જો આ વસ્તુઓ વાસ્તુ અનુસાર હશે તો તેનાથી મળનારું શુભ ફળ જીવનને સુખ- સૃદ્ધીથી ભરી દે છે. આ વસ્તુઓમાં ગેસ, ચૂલો એકદમ મહત્વના છે કારણકે રોજ તેના […]

Continue Reading

આઠ નપાસ છોકરાએ ઉભી કરી દીધી ૨ હજાર કરોડની કંપની, મુકેશ અંબાણી પણ છે ઘરાક.. જાણો

કહેવાય છે કે જયારે માણસ દિલથી કઈ કરવાનું નક્કી કરી લે તો તેને સફળ થતા કોઈ પણ તાકાત રોકી ના શકે. આજે અમે તમને આવા જ એક વ્યક્તિ વિશે જણાવીશું. જેણે પોતાના શોખને જ પોતાનું લક્ષ્‍ય બનાવી દીધું અને તેણે પૂરું કરવા માટે પોતાની જિંદગી રેડી દીધી અને આજે તેનું પરિણામ તે આવ્યું કે આજે […]

Continue Reading

નવરાત્રીમાં કેમ રમવામાં આવે છે ગરબા, શું છે બન્ને વચ્ચે લેવાદેવા અને ધાર્મિક કારણ.. જાણો

હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રિનું મહત્વ છે. આ દરમિયાન પંડાલોમાં મા અંબાની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિમાં ગરબા થાય છે, દાંડિયા રમાય છે, પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રી અને ગરબા વચ્ચે શું સંબંધ છે, છેવટે, નવરાત્રિમાં ગરબા શા માટે કરવામાં આવે છે, આજે અમે તમને તમારા તમામ પ્રશ્નોના જવાબો આપી રહ્યા છીએ. નવરાત્રિમાં ગરબા […]

Continue Reading