ચૈત્ર નવરાત્રિમાં ભૂલથી પણ ના કરો આ પાંચ ભૂલ, માતાજી થઇ જશે નારાજ, પરિવારે ભોગવવા પડશે પરિણામ

હિંદુ કેલેન્ડર મુજબ નવા વર્ષનો પહેલો મહિનો ચૈત્ર માસથી શરૂ થઇ રહ્યો છે. બીજી તરફ, હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે ગુડી પડવાથી શરૂ થઇ જશે. ચૈત્રી નવરાત્રિ પણ શરૂ થઇ રહી છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી ૨૨ માર્ચ ૨૦૨૩ ને બુધવારથી શરૂ થઈ રહી છે, જે ૩૦ મી માર્ચ ૨૦૨૩ […]

Continue Reading

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે બનશે આ શુભ સંયોગ, માં અંબા દુર કરશે જીવનના દરેક દુઃખ.. જાણો શું કરવું

ચૈત્ર મહિનાના સુદ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. જણાવી દઈએ કે આ વર્ષે ચૈત્ર નવરાત્રી ૨૨ માર્ચ બુધવારથી શરૂ થઈ રહી છે. આ દિવસથી જ હિન્દી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. તેને વિક્રમ સંવત ૨૦૮૦ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલું જ નહીં, ગુડી પડવો પણ આ દિવસે થાય છે. હિન્દુ […]

Continue Reading

ચૈત્ર માસમાં ઘરે લઇ આવો આ નાનકડી વસ્તુ, ૧૦૦ ગણી સ્પીડથી વધશે પૈસા!

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે જીવનમાં ભાગ્ય તેનો સાથ આપે પરંતુ કેટલીકવાર નસીબના અભાવને કારણે વ્યક્તિ કેટલીક વસ્તુઓ પ્રાપ્ત કરી નથી શકતા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક મહિનાનું પોતાનું મહત્વ હોય છે અને કહેવાય છે કે કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી સૌભાગ્ય મળી શકે છે. વાસ્તુ અનુસાર ચૈત્ર મહિનામાં કઈ વસ્તુઓ રાખવાથી શુભ ફળ મળે છે. […]

Continue Reading

૧૦૦ વર્ષ પછી બની રહ્યો ગજબ સંયોગ, બુધ- ગુરુ- સૂર્ય- ચંદ્રનો મહાસંગમ, ચાર રાશિને પડશે મોજ

જ્યોતિષ શાસ્ત્રમાં, ગ્રહોનું પરિભ્રમણ દરેકને અસર કરે છે. કેટલીકવાર એકથી વધુ ગ્રહો એક જ રાશિમાં આવે છે. તેનાથી રાજયોગનું નિર્માણ થાય છે. હાલમાં દેવગુરુ બૃહસ્પતિ મીન રાશિમાં બિરાજમાન છે. સાથે જ બુધ અને સૂર્યનો પણ મીન રાશિમાં પ્રવેશ થયો છે. હવે ૨૨ માર્ચે ચંદ્ર પણ મીન રાશિમાં પ્રવેશ કરશે. ગજકેસરી યોગ, નીચભંગ યોગ, બુધાદિત્ય યોગ […]

Continue Reading

લવિંગના આ ચમત્કારિક ઉપાયથી થવા લાગશે અટકેલા કામ, જીવનમાં નહીં રહે પૈસાની કમી!

આપણા દેશમાં ઘણા મસાલા હાજર છે. તેમજ તેમાંથી ઘણા મસાલા પણ ખૂબ ફાયદાકારક છે. લવિંગ પણ તેમાંથી એક છે. લવિંગ દ્વારા લોકોને ઘણા ફાયદા પણ મળે છે. તેમજ લવિંગના ફાયદાઓ સિવાય સનાતન ધર્મમાં પૂજામાં પણ તેનો ઘણો ઉપયોગ થાય છે. સાથે જ લવિંગના ઉપયોગથી પણ ઘણા ઉપાયો કરવામાં આવતા હોય છે જેથી ઘરમાં સુખ- શાંતિ […]

Continue Reading

ભાગ્ય ચમકાવવામાં અસરકારક છે આ ઝાડના પાંદડા, પ્રગતિની સાથે થાય છે ધન લાભ

જ્યોતિષ શાસ્ત્રમાં બંધ ભાગ્યને ખોલવા માટે ઘણા પ્રકારના ઉપાયો જણાવ્યા છે. તે ઉપાયોને જો સાચી રીતે કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે અને પ્રગતિના નવા માર્ગ ખુલે છે. હિંદુ ધર્મમાં ઘણા પ્રકારના વૃક્ષ- છોડને શુભ માનવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. ઘણા વૃક્ષ- છોડને વાસ્તુ શાસ્ત્રમાં લગાવવા શુભ જણાવ્યું છે. […]

Continue Reading

આ ત્રણ રાશિના લોકોનો વાળ વાંકો નથી થવા દેતા શનિ દેવ, દંડ નાયકની કૃપાથી જીવે છે રાજા જેવું જીવન

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા માનવામાં આવે છે. કહેવાય છે કે વ્યક્તિના સારા- ખરાબ કર્મો અનુસાર જ વ્યક્તિને ફળ મળે છે. ખરાબ કામ કરતા વ્યક્તિને શનિદેવની કોપ દ્રષ્ટિનો સામનો કરવો પડે છે. તેમજ સારા કામ કરતા વ્યક્તિને શનિદેવના વિશેષ આશીર્વાદ મળે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક રાશિના જાતકો એવા પણ છે […]

Continue Reading

અઠવાડિયાના આ દિવસે વાળ કપાવવા સૌથી શુભ! અચાનક મળે છે ઘણા બધા પૈસા, મોટી સફળતા!

હિન્દુ ધર્મમાં સુખી- સમૃદ્ધ જીવન જીવવા માટે અમુક નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. તેમાં નખ અને વાળ કાપવાનો યોગ્ય સમય અને દિવસનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે લોકો રજાના દિવસે અથવા સાંજે ફ્રી સમય મળે ત્યારે તેમના નખ અને વાળ કાપી અથવા કપાવી લે છે, જ્યારે તેમ કરવાથી તેમના જીવનમાં પૈસાની ખોટ […]

Continue Reading

આજનું રાશિફળ ૨૧ માર્ચ મંગળવાર, આ ચાર રાશિને મળશે કોઈ શુભ સમાચાર, ભૌતિક સુખ સંપત્તિમાં થશે વૃદ્ધિ

અમે તમને ૨૧ માર્ચ મંગળવારનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાશિફળ ભવિષ્યની ઘટનાઓનો ખ્યાલ આપે છે. ગ્રહના ગોચર અને નક્ષત્રની ચાલને આધારે રાશિફળ તૈયાર કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધો, આરોગ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન સંબંધિત દરેક […]

Continue Reading

આ છોડમાં છે ચમત્કારિક ગુણ, પારસમણીની જેમ ખેંચે છે ધન.. જાણી લ્યો

જો ઘરમાં વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરવામાં આવે તો કોઈપણ પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. આ નિયમોનું પાલન ના કરવામાં આવે તો વાસ્તુ દોષ ઉત્પન થવા લાગે છે જેના કારણે સમસ્યાઓ ચાલુ રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ચમત્કારી છોડો વિશે જણાવવામાં આવ્યું છે. આ છોડ એટલા અસરકારક છે કે તેને લગાવતા જ શુભ ફળ […]

Continue Reading