હનુમાનજી ઉપરાંત આ સાત લોકો પણ છે અમર, આજેપણ ધરતી પર છે તેમનું અસ્તિત્વ, એક તો છે દૈત્યોના રાજા

હનુમાનજીને ભગવાન શિવના અગિયારમાં રુદ્ર અવતાર પણ માનવામાં આવે છે. સનાતન ધર્મ અનુસાર હનુમાનજી ચિરંજીવી એટલે કે અમર છે. એવું માનવામાં આવે છે કે તેઓ હજુ પણ આ પૃથ્વી પર હાજર છે. માત્ર હનુમાનજી જ નહીં, તેમના સિવાય અન્ય સાત ચિરંજીવીઓ છે જે અમર છે. આજે આપણે તેમના વિશે જ જાણીશું. હનુમાન જીઃ હનુમાનજી, જેમને … Read more

ત્રીજા વિશ્વયુદ્ધથી લઈને પૃથ્વીની ચાલ બદલાવા સુધી, જાણો ૨૦૨૩ માટે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ

દુનિયામાં તેવા ઘણા ભવિષ્યવક્તા થયા છે જેઓ પોતાની સચોટ ભવિષ્યવાણીને કારણે આખી દુનિયામાં પ્રખ્યાત થયા છે. તેમાંથી એક છે બલ્ગેરિયાના બાબા વેંગા. તેમનો જન્મ ૧૯૧૧ માં થયો હતો અને ૧૯૯૬ માં તેમનું અવસાન થયું હતું. બાબા વેંગાએ માત્ર ૧૨ વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી મોટાભાગની આગાહીઓ અત્યાર … Read more

આજે સોમવતી અમાવસ્યા પર અત્યંત શુભ સંયોગ, રાત્રે કરવામાં આવેલા આ ઉપાય કરી દેશે માલામાલ

આજે ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૩ સોમવારના રોજ, સોમવતી અમાવસ્યાના દિવસે, શિવયોગનો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. જેના કારણે આ અમાવાસ્યાનું મહત્વ અનેકગણું વધી ગયું છે. સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને કેટલાક ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિ ઝડપથી ધનવાન બને છે. અમાવસ્યાની રાત્રે કરવામાં આવેલ આ ઉપાયો ખૂબ જ ઝડપી અસર દર્શાવે છે … Read more

સારા ભવિષ્યનો સંકેત હોય છે આ સપના, જબરદસ્ત ધન લાભની સાથે મળે છે પ્રગતિ

સ્વપ્ન એ માનવ જીવનનો એક એવો ભાગ હોય છે, જે દરેક વ્યક્તિ ઊંઘ્યા પછી જુએ છે. સપના પર માણસનું નિયંત્રણ નથી હોતું. જો કે, દરેક સ્વપ્નનો ચોક્કસ અર્થ હોય છે. તેવી સ્થિતિમાં જોયેલા સપનાનો અર્થ શું છે તે જાણવું જરૂરી હોય છે. આજના લેખમાં અમે એવા જ કેટલાક શુભ સપનાઓ વિશે જણાવીશું, જેને સૌભાગ્યનું પ્રતિક … Read more

જોતજોતામાં અમીર બનાવી દેશે સાવરણીના આ અસરકારક ઉપાય, બસ કરવું પડશે આ કામ

હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રની વાત કરીએ તો ઝાડુને લઈને ઘણા નિયમો આપવામાં આવ્યા છે. આ પ્રમાણે જો ઘરમાં સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ ના કરવામાં આવે તો અનેક પ્રકારના વાસ્તુ દોષો ઉત્પન્ન થઈ શકે છે. જેના કારણે ઘરમાં નકારાત્મકતાનો વાસ થવા લાગે છે અને ઘરની સુખ- શાંતિ દૂર થઈ … Read more

૨૦૨૩ ના નવા વર્ષ પર આ વસ્તુઓ ઘરે લાવવાથી આખું વર્ષ થશે ધનની છપ્પરફાડ વર્ષા, માં લક્ષ્મીની વરસશે કૃપા

દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે આ નવું વર્ષ તેના માટે ખુશીઓ લાવે અને લકી રહે. નવું વર્ષ બધા માટે શુભ રહે તે માટે જ્યોતિષ અને વાસ્તુમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે નવા વર્ષે કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવાથી આખું વર્ષ દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. ચાલો જાણીએ તેવી જ … Read more

આ દિવસે નખ કાપવા હોય છે અતિ શુભ! પૈસાની તંગીથી હંમેશા મળી જાય છે છૂટકો

કયા દિવસે નખ કાપવા જોઈએ: મેડિકલ સાયન્સ મુજબ નખ મૃત કોષોથી બનેલા હોય છે, પરંતુ તે આપણા હાથ અને પગની સુંદરતામાં વધારો કરે છે. એટલા માટે નેલ કેરથી લઈને નેલ આર્ટ સુધી ઘણા કામમાં આવતા હોય છે. તો ધાર્મિક ગ્રંથોમાં નખ અને વાળ વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો કહેવામાં આવેલી છે. નખ કાપવા અંગે ઘણા નિયમો … Read more

ચપટી વગાડતા માલામાલ કરશે કોડીઓનો આ ઉપાય, પર્સમાં આમ રાખવાથી ધન વરસાવશે માં લક્ષ્મી

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે માં લક્ષ્મીજીની કૃપા તેના પર બનેલી રહે. ધનની દેવી મા લખનીજીની કૃપા મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવ્યા છે. કહેવાય છે કે જે ઘરમાં માં લક્ષ્મીજી બિરાજમાન હોય છે, ત્યાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા સર્જાતી નથી. માં લક્ષ્મીજીની કૃપાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિને સુખ- સમૃદ્ધિની પ્રાપ્તિ … Read more

આ સરળ ઉપાયોથી શુક્રને કરો મજબુત, નહી રહે ધનની કમી, માં લક્ષ્મીની કૃપાથી વરસશે વિપુલ સંપત્તિ

ગ્રહોની બદલાતી ચાલ વ્યક્તિના જીવન પર સકારાત્મક અને નકારાત્મક અસર કરે છે. ગ્રહોની ચાલ બદલાતા વ્યક્તિનો શુભ સમય પણ અશુભ થઈ જાય છે. કુંડળીમાં કેટલાક ગ્રહો નબળા હોવાથી વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. કુંડળીમાં શુક્ર નબળો હોવાથી વ્યક્તિને પ્રેમ, લગ્ન અને સાંસારિક સુખો વગેરેની કમીથી પરેશાન થવું પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર … Read more

અહીં એક દિવસ માટે કિન્નરો કરે છે લગ્ન, અને બીજા જ દિવસે થઈ જાય છે વિધવા, જાણો…

કિન્નરોની દુનિયા ઘણા રહસ્યમયોથી ભરેલી હોય છે, તેમના સાથે જોડાયેલા કેટલાક રહસ્યો ક્યારેય દુનિયા સામે આવતા નથી. કિન્નરો ક્યારેય તેમના રહસ્યો જાહેર કરતા નથી. બહુ ઓછા લોકો જાણે છે કે કિન્નરો પણ લગ્ન કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમના લગ્ન ફક્ત એક દિવસ માટે જ હોય છે. ચોંકાવનારી વાત એ છે કે કિન્નર … Read more