હનુમાનજી ઉપરાંત આ સાત લોકો પણ છે અમર, આજેપણ ધરતી પર છે તેમનું અસ્તિત્વ, એક તો છે દૈત્યોના રાજા
હનુમાનજીને ભગવાન શિવના અગિયારમાં રુદ્ર અવતાર પણ માનવામાં આવે છે. સનાતન ધર્મ અનુસાર હનુમાનજી ચિરંજીવી એટલે કે અમર છે. એવું માનવામાં આવે છે કે તેઓ હજુ પણ આ પૃથ્વી પર હાજર છે. માત્ર હનુમાનજી જ નહીં, તેમના સિવાય અન્ય સાત ચિરંજીવીઓ છે જે અમર છે. આજે આપણે તેમના વિશે જ જાણીશું. હનુમાન જીઃ હનુમાનજી, જેમને … Read more