આજે સોમવતી અમાવસ્યા પર અત્યંત શુભ સંયોગ, રાત્રે કરવામાં આવેલા આ ઉપાય કરી દેશે માલામાલ

આજે ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૩ સોમવારના રોજ, સોમવતી અમાવસ્યાના દિવસે, શિવયોગનો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. જેના કારણે આ અમાવાસ્યાનું મહત્વ અનેકગણું વધી ગયું છે. સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને કેટલાક ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિ ઝડપથી ધનવાન બને છે. અમાવસ્યાની રાત્રે કરવામાં આવેલ આ ઉપાયો ખૂબ જ ઝડપી અસર દર્શાવે છે […]

Continue Reading

આજનું રાશિફળ ૨૦ ફેબ્રુઆરી સોમવાર, ચાર રાશિના લોકોને મળી શકે છે મોટી સફળતા, દિવસ રહેશે ભાગ્યોદયવાળો

અમે તમને ૨૦ ફેબ્રુઆરી સોમવારનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાશિફળ ભવિષ્યની ઘટનાઓનો ખ્યાલ આપે છે. ગ્રહના ગોચર અને નક્ષત્રની ચાલને આધારે રાશિફળ તૈયાર કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધો, આરોગ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન સંબંધિત દરેક […]

Continue Reading

સારા ભવિષ્યનો સંકેત હોય છે આ સપના, જબરદસ્ત ધન લાભની સાથે મળે છે પ્રગતિ

સ્વપ્ન એ માનવ જીવનનો એક એવો ભાગ હોય છે, જે દરેક વ્યક્તિ ઊંઘ્યા પછી જુએ છે. સપના પર માણસનું નિયંત્રણ નથી હોતું. જો કે, દરેક સ્વપ્નનો ચોક્કસ અર્થ હોય છે. તેવી સ્થિતિમાં જોયેલા સપનાનો અર્થ શું છે તે જાણવું જરૂરી હોય છે. આજના લેખમાં અમે એવા જ કેટલાક શુભ સપનાઓ વિશે જણાવીશું, જેને સૌભાગ્યનું પ્રતિક […]

Continue Reading

આજનું રાશિફળ ૨૯ જાન્યુઆરી રવિવાર, પાંચ રાશિના ફસાયેલા પૈસા આવશે પાછા, બાકીના માટે કેવો રહેશે દિવસ?

અમે તમને ૨૯ જાન્યુઆરી રવિવારનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાશિફળ ભવિષ્યની ઘટનાઓનો ખ્યાલ આપે છે. ગ્રહના ગોચર અને નક્ષત્રની ચાલને આધારે રાશિફળ તૈયાર કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધો, આરોગ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન સંબંધિત દરેક […]

Continue Reading

જોતજોતામાં અમીર બનાવી દેશે સાવરણીના આ અસરકારક ઉપાય, બસ કરવું પડશે આ કામ

હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રની વાત કરીએ તો ઝાડુને લઈને ઘણા નિયમો આપવામાં આવ્યા છે. આ પ્રમાણે જો ઘરમાં સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ ના કરવામાં આવે તો અનેક પ્રકારના વાસ્તુ દોષો ઉત્પન્ન થઈ શકે છે. જેના કારણે ઘરમાં નકારાત્મકતાનો વાસ થવા લાગે છે અને ઘરની સુખ- શાંતિ દૂર થઈ […]

Continue Reading

૨૦૨૩ ના નવા વર્ષ પર આ વસ્તુઓ ઘરે લાવવાથી આખું વર્ષ થશે ધનની છપ્પરફાડ વર્ષા, માં લક્ષ્મીની વરસશે કૃપા

દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે આ નવું વર્ષ તેના માટે ખુશીઓ લાવે અને લકી રહે. નવું વર્ષ બધા માટે શુભ રહે તે માટે જ્યોતિષ અને વાસ્તુમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે નવા વર્ષે કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવાથી આખું વર્ષ દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. ચાલો જાણીએ તેવી જ […]

Continue Reading

આ દિવસે નખ કાપવા હોય છે અતિ શુભ! પૈસાની તંગીથી હંમેશા મળી જાય છે છૂટકો

કયા દિવસે નખ કાપવા જોઈએ: મેડિકલ સાયન્સ મુજબ નખ મૃત કોષોથી બનેલા હોય છે, પરંતુ તે આપણા હાથ અને પગની સુંદરતામાં વધારો કરે છે. એટલા માટે નેલ કેરથી લઈને નેલ આર્ટ સુધી ઘણા કામમાં આવતા હોય છે. તો ધાર્મિક ગ્રંથોમાં નખ અને વાળ વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો કહેવામાં આવેલી છે. નખ કાપવા અંગે ઘણા નિયમો […]

Continue Reading

ત્રીજા વિશ્વયુદ્ધથી લઈને પૃથ્વીની ચાલ બદલાવા સુધી, જાણો ૨૦૨૩ માટે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ

દુનિયામાં તેવા ઘણા ભવિષ્યવક્તા થયા છે જેઓ પોતાની સચોટ ભવિષ્યવાણીને કારણે આખી દુનિયામાં પ્રખ્યાત થયા છે. તેમાંથી એક છે બલ્ગેરિયાના બાબા વેંગા. તેમનો જન્મ ૧૯૧૧ માં થયો હતો અને ૧૯૯૬ માં તેમનું અવસાન થયું હતું. બાબા વેંગાએ માત્ર ૧૨ વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી મોટાભાગની આગાહીઓ અત્યાર […]

Continue Reading

એક મહિનામાં બે વખત સ્થાન બદલશે શુક્ર, જાણો કઈ રાશિને થશે લાભ અને કોને થશે હાનિ

આ વર્ષના છેલ્લા મહિનામાં કેટલાક ગ્રહ બે વખત તેમનું સ્થાન પરિવર્તન કરશે. આ ગ્રહોના એક જ મહિનામાં બે વખત ગોચર કરવાથી કેટલીક રાશિઓના જાતકો આર્થિક સમૃદ્ધિ મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ડિસેમ્બરમાં શુક્ર દેવ ૩ તારીખે ધન રાશિમાં અને પછી ૨૯ ડિસેમ્બરે મકર રાશિમાં ગોચર કરશે. ચાલો જાણીએ આ ગોચરથી કઈ કઈ રાશિઓના જાતકને […]

Continue Reading

આજથી પલટાઈ જશે આ રાશિઓના લોકોની લાઈફસ્ટાઈલ, ‘ગજકેસરી યોગ’ અપાવશે નોકરી- ધંધામાં ઊંચાઈ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શનિવારે શનિ પ્રદોષ વ્રત આવી રહ્યું છે. સાથે જ તે દિવસે ગજકેશેરી યોગનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે. તેવી સ્થિતિમાં શનિદેવની કૃપા મેળવવા માટે તે દિવસ ખૂબ જ શુભ છે. શનિદેવની કૃપા મેળવવા માટે કરવામાં આવતી પૂજા- પાઠથી તેઓ જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ૫ નવેમ્બરે […]

Continue Reading