ચૈત્ર નવરાત્રિમાં બની રહ્યા બે અતિ શુભ સંયોગ, આ મુહુર્તમાં કરી લો આ કામ, મળશે ગજબ લાભ!
હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ મહત્વ રહેલું છે. નવરાત્રીનો તહેવાર હિન્દુ વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. તેમાંથી બે ગુપ્ત નવરાત્રિ અને બે પ્રત્યક્ષ નવરાત્રિ હોય છે. હિંદુ નવું વર્ષ ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે શરૂ થાય છે, જે આ વખતે ૨૨ માર્ચથી છે. ચૈત્ર નવરાત્રી ૨૨ માર્ચથી શરૂ થશે અને ૩૦ માર્ચે રામ નવમીના દિવસે સમાપ્ત […]
Continue Reading