ચૈત્ર નવરાત્રિમાં બની રહ્યા બે અતિ શુભ સંયોગ, આ મુહુર્તમાં કરી લો આ કામ, મળશે ગજબ લાભ!

હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ મહત્વ રહેલું છે. નવરાત્રીનો તહેવાર હિન્દુ વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. તેમાંથી બે ગુપ્ત નવરાત્રિ અને બે પ્રત્યક્ષ નવરાત્રિ હોય છે. હિંદુ નવું વર્ષ ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે શરૂ થાય છે, જે આ વખતે ૨૨ માર્ચથી છે. ચૈત્ર નવરાત્રી ૨૨ માર્ચથી શરૂ થશે અને ૩૦ માર્ચે રામ નવમીના દિવસે સમાપ્ત […]

Continue Reading

ત્રણ રાશિના લોકો માટે અતિ સૌભાગ્યશાળી રહેશે ચૈત્ર નવરાત્રિ, મળશે માતાજીની અસીમ કૃપા

હિન્દુ ધર્મમાં માતાજીની નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રી વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ બે વખત અને એક ચૈત્ર મહિનામાં અને બીજી શારદીય નવરાત્રિ. તમામ નવરાત્રીઓનું પોત-પોતાનું અલગ- અલગ મહત્વ હોય છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 22 માર્ચથી ઉજવવામાં આવશે અને 30 […]

Continue Reading

ચૈત્ર નવરાત્રિ પર રહેશે ગ્રહોનો પંચ રાજયોગ, ચાર રાશિના લોકોને લાગશે લોટરી.. ઘરમાં લાગી જશે પૈસાનો અંબાર

હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, આ વર્ષે ચૈત્ર મહિનામાં પંચ રાજયોગ બની રહ્યા છે, જે તમામ રાશિઓ માટે શુભ સાબિત થશે. ચૈત્ર મહિનામાં આવતી વાસંતેય નવરાત્રી ચૈત્ર નવરાત્રીનો આ વખતે પાંચ ગ્રહોની મહાપંચાયત સાથે પ્રારંભ થઈ રહ્યો છે. આ સાથે હિન્દુ નવા વર્ષની શરૂઆત થશે. આવા વિશિષ્ટ સંયોગમાં ગ્રહોના રાજા સૂર્ય […]

Continue Reading

ચૈત્ર નવરાત્રિમાં ભૂલથી પણ ના કરો આ પાંચ ભૂલ, માતાજી થઇ જશે નારાજ, પરિવારે ભોગવવા પડશે પરિણામ

હિંદુ કેલેન્ડર મુજબ નવા વર્ષનો પહેલો મહિનો ચૈત્ર માસથી શરૂ થઇ રહ્યો છે. બીજી તરફ, હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે ગુડી પડવાથી શરૂ થઇ જશે. ચૈત્રી નવરાત્રિ પણ શરૂ થઇ રહી છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી ૨૨ માર્ચ ૨૦૨૩ ને બુધવારથી શરૂ થઈ રહી છે, જે ૩૦ મી માર્ચ ૨૦૨૩ […]

Continue Reading

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે બનશે આ શુભ સંયોગ, માં અંબા દુર કરશે જીવનના દરેક દુઃખ.. જાણો શું કરવું

ચૈત્ર મહિનાના સુદ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. જણાવી દઈએ કે આ વર્ષે ચૈત્ર નવરાત્રી ૨૨ માર્ચ બુધવારથી શરૂ થઈ રહી છે. આ દિવસથી જ હિન્દી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. તેને વિક્રમ સંવત ૨૦૮૦ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલું જ નહીં, ગુડી પડવો પણ આ દિવસે થાય છે. હિન્દુ […]

Continue Reading

ચૈત્ર માસમાં ઘરે લઇ આવો આ નાનકડી વસ્તુ, ૧૦૦ ગણી સ્પીડથી વધશે પૈસા!

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે જીવનમાં ભાગ્ય તેનો સાથ આપે પરંતુ કેટલીકવાર નસીબના અભાવને કારણે વ્યક્તિ કેટલીક વસ્તુઓ પ્રાપ્ત કરી નથી શકતા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક મહિનાનું પોતાનું મહત્વ હોય છે અને કહેવાય છે કે કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી સૌભાગ્ય મળી શકે છે. વાસ્તુ અનુસાર ચૈત્ર મહિનામાં કઈ વસ્તુઓ રાખવાથી શુભ ફળ મળે છે. […]

Continue Reading

૧૦૦ વર્ષ પછી બની રહ્યો ગજબ સંયોગ, બુધ- ગુરુ- સૂર્ય- ચંદ્રનો મહાસંગમ, ચાર રાશિને પડશે મોજ

જ્યોતિષ શાસ્ત્રમાં, ગ્રહોનું પરિભ્રમણ દરેકને અસર કરે છે. કેટલીકવાર એકથી વધુ ગ્રહો એક જ રાશિમાં આવે છે. તેનાથી રાજયોગનું નિર્માણ થાય છે. હાલમાં દેવગુરુ બૃહસ્પતિ મીન રાશિમાં બિરાજમાન છે. સાથે જ બુધ અને સૂર્યનો પણ મીન રાશિમાં પ્રવેશ થયો છે. હવે ૨૨ માર્ચે ચંદ્ર પણ મીન રાશિમાં પ્રવેશ કરશે. ગજકેસરી યોગ, નીચભંગ યોગ, બુધાદિત્ય યોગ […]

Continue Reading

લવિંગના આ ચમત્કારિક ઉપાયથી થવા લાગશે અટકેલા કામ, જીવનમાં નહીં રહે પૈસાની કમી!

આપણા દેશમાં ઘણા મસાલા હાજર છે. તેમજ તેમાંથી ઘણા મસાલા પણ ખૂબ ફાયદાકારક છે. લવિંગ પણ તેમાંથી એક છે. લવિંગ દ્વારા લોકોને ઘણા ફાયદા પણ મળે છે. તેમજ લવિંગના ફાયદાઓ સિવાય સનાતન ધર્મમાં પૂજામાં પણ તેનો ઘણો ઉપયોગ થાય છે. સાથે જ લવિંગના ઉપયોગથી પણ ઘણા ઉપાયો કરવામાં આવતા હોય છે જેથી ઘરમાં સુખ- શાંતિ […]

Continue Reading

ભાગ્ય ચમકાવવામાં અસરકારક છે આ ઝાડના પાંદડા, પ્રગતિની સાથે થાય છે ધન લાભ

જ્યોતિષ શાસ્ત્રમાં બંધ ભાગ્યને ખોલવા માટે ઘણા પ્રકારના ઉપાયો જણાવ્યા છે. તે ઉપાયોને જો સાચી રીતે કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે અને પ્રગતિના નવા માર્ગ ખુલે છે. હિંદુ ધર્મમાં ઘણા પ્રકારના વૃક્ષ- છોડને શુભ માનવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. ઘણા વૃક્ષ- છોડને વાસ્તુ શાસ્ત્રમાં લગાવવા શુભ જણાવ્યું છે. […]

Continue Reading

આ ત્રણ રાશિના લોકોનો વાળ વાંકો નથી થવા દેતા શનિ દેવ, દંડ નાયકની કૃપાથી જીવે છે રાજા જેવું જીવન

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા માનવામાં આવે છે. કહેવાય છે કે વ્યક્તિના સારા- ખરાબ કર્મો અનુસાર જ વ્યક્તિને ફળ મળે છે. ખરાબ કામ કરતા વ્યક્તિને શનિદેવની કોપ દ્રષ્ટિનો સામનો કરવો પડે છે. તેમજ સારા કામ કરતા વ્યક્તિને શનિદેવના વિશેષ આશીર્વાદ મળે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક રાશિના જાતકો એવા પણ છે […]

Continue Reading