રાહુ- શુક્રની યુતિ, સંભાળી લે આ ત્રણ રાશિના લોકો.. થઇ શકે છે ભારે નુકસાન!

RELIGIOUS

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે રાહુ ગ્રહ આ સમયે મેષ નિશાનીમાં છે. ૧૨ માર્ચ ૨૦૨૩ ના રોજ, શુક્ર ગોચર કરીને મેષમાં પ્રવેશ કરી ગયા છે. તેનાથી મેષમાં રાહુ અને શુક્રની યુતિ બની ગઈ છે. રાહુને ક્રૂર અને છાયા ગ્રહ માનવામાં આવે છે. તેથી, મેષમાં શુક્ર અને છાયા ગ્રહ રાહુની યુતિ બનવી તમામ રાશિના લોકો પર મોટી અસર પાડશે.

શુક્ર અને રાહુની યુતિ ત્રણ રાશિના લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે. આ જાતકોએ ૬ એપ્રિલ સુધી સાવધાન રહેવું પડશે. તેની પછી શુક્ર મેષ રાશિમાંથી નીકળીને વૃષભમાં પ્રવેશ કરી જશે.

રાહુ શુક્રની યુતિ પહોંચાડી શકે છે આ રાશિઓના લોકોને નુકસાન- મેષ રાશિ: શુક્ર અને રાહુની યુતિ મેષ રાશિમાં બનેલી છે, જેથી આ જાતકો ઘણા સંભાળીને રહેવું પડશે. તમારે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું પડશે. નહીંતર તમારે દગો ખાવો પડી શકે છે, વિવાહિત જીવનમાં સમસ્યાઓ થઇ શેક છે. લાઈફ પાર્ટનરનું ધ્યાન રાખવું અને તેનાથી સંભાળીને વ્યવહાર કરવો.

કન્યા: શુક્ર અને રાહુનું યુતિ કન્યા રાશિના લોકો માટે પણ સારું નથી. આરોગ્યને લગતી સમસ્યાઓ થઇ શકે છે. પરિવારના વડીલોનું પણ ધ્યાન રાખવું. વાહન ચલાવતા સમયે તમારી સંભાળ રાખો. ટ્રાફિક નિયમોનું પાલન કરો. તમારા જીવન સાથીની સંભાળ રાખો. પણ તેની સાથે વિવાદ કરશો નહીં.

કર્ક: કર્ક રાશિ માટે શુક્ર અને રાહુની યુતિ ઘણી મુશ્કેલી પેદા કરી શકે છે. જે લોકો પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેઓને રાહ જોવી પડી શકે છે. સુખમાં ઘટાડો થઈ શકે છે. આવક ઓછી થઈ શકે છે.

માનહાની થઇ શકે છે. આ સમય ધૈર્યથી નિકાળો. વાણી પર લગામ રાખો. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *